જે મદદ તેમના માં બાપને કરવાની હોય તે પૈસા "ઈશ્વરને અર્પિત" એવું કહીને ફરોશીઓ બાળકોને તેમનાથી બચાવે છે [૧૫:૩-૬]
યશાયાએ ભવિષ્ય વાણી કરી હતી કે ફરોશીઓ ઈશ્વરને તેમના હોઠોથી માન આપે છે પણ તેમના હૃદયો ઈશ્વરથી ઘણા દૂર છે [૧૫:૭-૮]
ફરોશીઓ માણસોની આજ્ઞા સિંધ્ધાત તરીકે શીખવતા હતા [૧૫:૯]
ઈસુએ કહ્યું કે માણસ જે ખાય છે તે તેને વટાળતું નથી [૧૫:૧૧, ૧૭, ૨૦].
ઈસુએ કહ્યું કે જે માણસના મોમાંથી આવે છે તે માણસને વટાળે છે [૧૫:૧૧,૧૮-૨૦]
ઈસુએ ફરોશીઓને અંધ દોરનાર કહ્યા અને તેઓ ખાડામાં પડનાર થશે [૧૫:૧૪]
હૃદયમાંથી દુષ્ટ વિચારો, હત્યા, વ્યભિચાર, જાતીય અનૈતિકતા, ચોરી ,જુઠી સાક્ષી અને અપમાનની પ્રક્રિયા થાય છે [૧૫:૧૯]
ઈસુએ તેને કશો જ જવાબ આપ્યો નહિ [૧૫:૨૩]
ઈસુએ કારણ આપ્યું કે તે ફક્ત ઇઝરાયલના ખોવાયેલા ઘેટા માટે મોકલવામાં આવેલો છે [૧૫:૨૪]
ઈસુએ કહ્યું કે સ્ત્રીને ઘણો વિશ્વાસ છે અને તે તેની ઇચ્છા પૂરી કરશે [૧૫:૨૮]
ઈસુએ મૂક, પાંગળા, અપંગ અને અંધને સાજા કર્યા [૧૫:૩૦-૩૧]
શિષ્યો પાસે સાત રોટલું અને થોડી માછલી હતી [૧૫:૩૪]
ઈસુએ માછલી અને રોટલી લીધી અને આભાર માનીને રોટલી તોડીને તેના શિષ્યોને આપી [૧૫:૩૬]
ચાર હજાર માણસો,અને તેમની સાથે સ્ત્રીઓ અને બાળકો ખાઈને તૃપ્ત થયા [૧૫:૩૮]
દરેક જણે ખાધા પછી ખાવાની સાત ટોપલીઓ ભરાઈ [૧૫:૩૭]