માર્ગે પડેલા બી ને પક્ષીઓ આવીને ખાઈ ગયા [૧૩:૪]
ખડક પર પડેલા બી વહેલા ઉગી નીકળ્યા પણ સૂરજ નીકળ્યો અને ચીમળાઈ ગયા [૧૩:૫-૬]
ઈસુના બી વાવનારના દ્રષ્ટાંતમાં કાંટાળી જમીન પર પડેલા બી કાંટાઓથી દબાઈ ગયા [૧૩:૭]
સારી જમીન પર પડેલા બી વધ્યાં, કેટલાંકે સોગણા,કેટલાંકે સાઠ ગણા, કેટલાંકે ત્રીસ ગણા ફળો આપ્યા [૧૩:૮]
યશાયાની ભવિષ્ય વાણીમાં લોકો સાંભળશે પણ સમજશે નહિ; તેઓ જોશે પણ તેમને સૂઝશે નહિ [૧૩:૧૪]
જેઓ ઈસુને સાંભળે છે પણ સમજતા નથી તેઓના મન જડ થઈ ગયા છે તેઓના કાન બહેર મારી ગયા છે અને તેની આંખો મીંચેલી છે [૧૩:૧૫]
રસ્તાની કોરે પડેલા બી એવો વ્યક્તિ છે જે વચન સાંભળે છે પછી શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તેને છીનવીને લઇ જાય છે [૧૩:૧૯]
ખડક પર પડેલા બી એવો વ્યક્તિ છે જે વચન સાંભળે છે અને તેને તે હર્ષથી સ્વીકારી લે છે પણ જયારે સતાવણી આવે છે ત્યારે તે ઠોકર ખાય છે [૧૩:૨૦-૨૧]
કાંટાળી જમીન પર પડેલા બી એવો વ્યક્તિ છે જે વચન સાંભળે છે અને જગતની ચિંતા અને દ્રવ્યની માયા તે દબાવી નાંખે છે [૧૩:૨૨]
સારી જમીનમાં પડેલા બી એવો વ્યક્તિ છે કે જે વચન સાંભળે છે અને સમજે છે અને પછી ફળ લાવે છે [૧૩:૨૩]
ખેતરમાં કડવા દાણા વૈરી વાવે છે [૧૩:૨૮]
માલિકે ચાકારોને કહ્યું કે કાપણીના વખત સુધી બંનેને સાથે વધવા દો અને કડવા દાણા ભેગા કરીને બાળવા અને ઘઉં વખારમાં ભરવા [૧૩:૩૦]
રાઈનો દાણો બીજા બધા છોડવા કરતા વધુ વધે છે કે પક્ષીઓ તેની ડાળીઓ પર માળો બાંધે છે [૧૩:૩૧-૩૨]
ઈસુએ કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે જે ત્રણ માપ લોટમાં ભેળવી દીધો ત્યાં સુધી કે તે બધો ખમીર વાળો ના થયો [૧૩:૩૩]
સારા દાણા માણસનો દીકરો વાવે છે, ખેતર જગત છે, સારા બી રાજ્યના સંતાન છે, કડવા દાણા શેતાનના સંતાન છે, કડવા દાણા શેતાન વાવે છે [૧૩:૩૭-૩૯]
જગતના અંતે દુષ્ટ કાર્યો કરનારાઓને આગની ભઠ્ઠીમાં નાંખવામાં આવશે [૧૩:૪૨]
જગતના અંતે ન્યાયી સૂર્યની જેમ પ્રકાશશે [૧૩:૪૩]
તે માણસ જેને દ્રવ્ય મળ્યું તે પોતાનું બધું જ વેચી દઈને તે ખેતર ખરીદી લે છે [૧૩:૪૪]
તે વ્યક્તિ જેને મોતી શોધ્યો છે તે પોતાનું બધું જ વેચી દઈને તે તેને ખરીદી લે છે [૧૩:૪૫-૪૬]
પ્ર જાળનું દ્રષ્ટાંત કેવું છે અને જગતના અંતે તેનું શું થશે?
સારી વસ્તુને ખરાબ વસ્તુથી અલગ કરી તેમ જગતના અંતે ન્યાયીઓને દુષ્ટોથી અલગ કરીને આગની ભઠ્ઠીમાં ફેંકવામાં આવશે [૧૩:૪૭-૫૦]
લોકોએ પૂછ્યું કે, "આ માણસ પાસેથી આ ચમત્કારો અને જ્ઞાન ક્યાંથી આવ્યું [૧૩:૫૪]
ઈસુએ કહ્યું કે પ્રબોધક તેના પોતાના દેશમાં માન વગરનો છે [૧૩:૫૭]
લોકોના અવિશ્વાસના કારણે, ઈસુ તેના પોતાના પ્રદેશમાં ઘણા ચમત્કારો ના કરી શક્યા [૧૩:૫૮]