Matthew 12

Matthew 12:1

ફરોશીઓએ ઈસુને તેના શિષ્યો જે કરતા હતા તેને વિષે શું ફરિયાદ કરી?

ફરોશીઓએ ઈસુના શિષ્યોને ફરિયાદ કરી કે ઈસુના શિષ્યો કણસલા તોડીને ખાતા હતા, કે જેવિશ્રામવારના દિવસે ખાવું ઉચિત નહોતું [૧૨:૨]

Matthew 12:3

Matthew 12:5

ઈસુએ કહ્યું કે ભક્તિસ્થાન કરતા કોણ મોટું છે?

ઈસુએ કહ્યું કે ભક્તિસ્થાન કરતા તે મોટા છે [૧૨:૬]

Matthew 12:7

માણસના દીકરા ઈસુ પાસે કયો અધિકાર છે?

માણસના દીકરો, ઈસુ, વિશ્રામવારનો પણ પ્રભુ છે [૧૨:૮]

Matthew 12:9

સુકાઈ ગયેલા હાથ વાળા માણસની સામે ફરોસીઓએ ઈસુને શું પ્રશ્ન પૂછ્યો?

ફરોશીઓએ ઈસુને પૂછ્યું કે ,"વિશ્રામવારે સાજો કરવો ઉચિત છે?" [૧૨:૧૦]

Matthew 12:11

ઈસુએ કહ્યું કે વિશ્રામવારે શું કરવું ઉચિત છે?

ઈસુએ કહ્યું કે ઈસુએ કહ્યું કે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે [૧૨:૧૨]

Matthew 12:13

ફરોશીઓએ જયારે જોયું કે સુકાઈ ગયેલા હાથ વાળા માણસને ઈસુ સાજો કરે છે ત્યારે તેઓએ શું કર્યું?

ફરોશીઓએ નીકળીને તેની વિરુધ્ધ તેને મારી નાખવાની મસલત કરી [૧૨:૧૪]

Matthew 12:15

Matthew 12:18

Matthew 12:19

યશાયાની ભવિષ્યવાણીમાં ઈસુ શું નહિ કરશે?

ઈસુ ઝગડો નહિ કરશે, બૂમ નહિ પાડશે, છુન્દેલું બરુ તે ભાંગી નહિ નાખશે અથવા ધુઆતું શન પણ તે નહિ હોલવશે [૧૨:૧૯-૨૦]

યશાયાની ભવિષ્યવાણીમાં ઈસુમાં કોણ લોકો વિશ્વાસમાં રહેશે અને ઈશ્વરનું ન્યાયીકરણ સાંભળશે?

વિદેશીઓ ઈસુમાં કોણ લોકો વિશ્વાસમાં રહેશે અને ઈશ્વરનું ન્યાયીકરણ સાંભળશે [૧૨:૧૮,૨૧]

Matthew 12:22

Matthew 12:24

Matthew 12:26

તે બાલઝબૂલના મદદથી અશુધ્ધ આત્મા કાઢે છે તેનો ઈસુએ કેવો પ્રતિઉત્તર આપ્યો?

ઈસુએ કહ્યું કે જો શેતાન શેતાનને બહાર કાઢે તો પછી શેતાનનું રાજ્ય કેવીરીતે ઉભું રહેશે [૧૨:૨૬]?

Matthew 12:28

ઈસુએ કહ્યું કે જો તે ઈશ્વરના આત્માથી અશુધ્ધ આત્મા કાઢતો હોય તો શું થશે?

ઈસુએ કહ્યું કે જો તે ઈશ્વરના આત્માથી અશુધ્ધ આત્મા કાઢતો હોય તો ઈશ્વરનું રાજ્ય તેમના પર આવશે [૧૨:૨૮]

Matthew 12:31

ઈસુએ કહ્યું કે કયું પાપ માફ નહિ કરવામાં આવે?

ઈસુએ કહ્યું કે આત્માની વિરુધ્ધ દુર્ભાષણનું પાપ માફ નહીં કરવામાં આવે [૧૨:૩૧]

Matthew 12:33

ઝાડ શાથી ઓળખાય છે?

ઝાડ તેના ફળથી ઓળખાય છે [૧૨:૩૩]

Matthew 12:36

ઈસુએ કહ્યું કે ફરોશીઓ શાનાથી ન્યાયી અને દોષી ઠરાવાશે

ઈસુએ કહ્યું કે ફરોશીઓ તેમની જ વાતોથી ન્યાયી અને દોષી ઠરાવાશે [૧૨:૩૭]

Matthew 12:38

ઈસુએ કહ્યું તે પેઢીને શું નિશાની આપશે?

ઈસુએ કહ્યું કે તે પેઢીને યુનાની નિશાની આપશે, તેની જેમ તે ત્રણ રાત અને દિવસ સુધી પૃથ્વીના પેટમાં રહ્યો [૧૨:૩૯-૪૦]

Matthew 12:41

ઈસુએ કહ્યું કે યુના કરતા કોણ મોટું છે?

ઈસુએ કહ્યું કે યુના કરતા તે મોટા છે [૧૨:૪૧]

નીનવેહના માણસો અને દક્ષિણની રાણી ઈસુની પેઢીના લોકોને કેમ અપરાધી ઠરાવશે?

નીનવેહના માણસો અને દક્ષિણની રાણી ઈસુની પેઢીના લોકોને અપરાધી ઠરાવશે કેમ કે તેમણે ઈશ્વરના વચનો સુલેમાન અને યુનાથી સાંભળ્યા પણ ઈસુની પેઢીના લોકોએ તો માણસના દીકરાથી પણ વચન ના સાંભળ્યા કે જે યુના અને સુલેમાન કરતા મોટો છે [૧૨:૪૧-૪૨]

Matthew 12:42

ઈસુએ કહ્યું કે સુલેમાન કરતા કોણ મોટું છે?

ઈસુએ કહ્યું કે સુલેમાન કરતા તે મોટા છે [૧૨:૪૨]

Matthew 12:43

ઈસુની પેઢીના લોકો એ માણસની જેમ કેવી રીતે થશે જેનામાંથી અશુધ્ધ આત્મા દૂર જતો રહે છે?

ઈસુની પેઢીના લોકો એ માણસની જેમ થશે જેનામાંથી અશુધ્ધ આત્મા દૂર જતો રહે છે કેમ કે અશુધ્ધ આત્મા બીજા સાત અશુધ્ધ આત્મા સાથે પાછો આવે છે અને માણસની છેલ્લી અવસ્થા પહેલા કરતા ખરાબ થાય છે [૧૨:૪૩-૪૫]

Matthew 12:46

Matthew 12:48

ઈસુના માતા,ભાઈ અને બહેન કોણ છે?

ઈસુએ કહ્યું કે જેઓ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ તેના માતા, ભાઈ અને બહેન છે [૧૨:૪૬-૫૦]