ઈસુ તેના બાર શિષ્યોને અશુધ્ધ આત્મા કાઢવાનો અને વિવિધ પ્રકારના રોગોથી પીડાતા લોકોને સાજા કરવાનો અધિકાર આપે છે [૧૦:૧]
ઈસુને પરાધીન કરનાર શિષ્યનું નામ યહુદા છે [૧૦:૪]
ઈસુ શિષ્યોને ઈઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાઓની પાસે મોકલે છે [૧૦:૬]
ના, શિષ્યોએ તેમની સાથે લઇ જવા પૈસા કે બીજા કપડાની થેલીઓ લેવાની નહોતી [૧૦:૯-૧૦]
શિષ્યોએ કોઈ એક યોગ્ય વ્યક્તિની તપાસ કરીને ત્યાંથી નીકળે નહિ ત્યાં સુધી ત્યાં જ રોકાવાનું હતું [૧૦:૧૧]
શિષ્યોના વચન નહિ સાંભળનાર અથવા તેમનો આવકાર નહિ કરનારા શહેરનો હાલ સદોમ અને ગમોરાહના હાલ કરતા ખરાબ થશે [૧૦:૧૪-૧૫]
ઈસુએ કહ્યું કે લોકો શિષ્યોને ન્યાય સભાને સોંપશે, કોરડા મારશે અને અધિકારીઓ અને રાજાઓની આગળ લઈ જશે [૧૦:૧૭-૧૮]
જયારે શિષ્યોને સોંપવામાં આવશે ત્યારે તેમની મારફતે ઈશ્વર પિતાનો આત્મા બોલશે [૧૦:૨૦]
ઈસુએ કહ્યું કે અંત સુધી જે ટકશે તે જ બચશે [૧૦:૨૨]
જેઓ ઇસુનો દ્રેષ કરે છે તેઓ શિષ્યોનો પણ દ્રેષ કરશે [૧૦:૨૨,૨૪-૨૫]
જે આપણા શરીરને નુકશાન પહોંચાડે છે તેમનાથી નહિ પણ જે આપણા શરીરને અને આત્માને બંનેને નુકશાન પહોચાડે છે તેમનાથી બીવું જોઈએ [૧૦:૨૮]
ઈસુ સ્વર્ગીય પિતાની આગળ તેમને કબૂલ કરશે [૧૦:૩૨]
ઈસુ સ્વર્ગીય પિતાની આગળ તેમનો નકાર કરશે [૧૦:૩૩]
ઈસુએ કહ્યું કે તે ઘરમાં જ ભાગલા પડાવવાને આવ્યા છે [૧૦:૩૪-૩૬]
ઈસુને માટે જે પોતાનો જીવ ખોવે છે તે તેને બચાવશે [૧૦:૩૯]
શિષ્યને જે કોઈ ઠંડા પાણીનો પ્યાલો આપે છે તે તેનો બદલો મેળવશે [૧૦:૪૨]