Matthew 9

Matthew 9:1

Matthew 9:3

ઈસુએ કહ્યું કે તેણે પક્ષઘાતીને ઉઠીને ચાલ્યો જવાના બદલે એમ કેમ કહ્યું કે તારા પાપ તને માફ થયા છે?

ઈસુને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એનું ઉદાહરણ આપવા માટે તેમણે પક્ષઘાતીને કહ્યું કે તારા પાપ તને માફ થયા છે [૯:૫-૬]

Matthew 9:7

જયારે તેઓએ પક્ષઘાતી માણસના પાપ માફ થતા અને તેનું શરીર સાજુ થયેલું જોયું ત્યારે લોકોએ ઈશ્વરની સ્તુતિ કેમ કરી?

તેઓ ભયભીત થયા અને ઈશ્વરની સ્તુતિ કરી કે આ પ્રકારનો અધિકાર તેણે માણસોને આપ્યો છે [૯:૮]

ઈસુને અનુસર્યા પહેલા માથ્થીનો વ્યવસાય શું હતો?

ઈસુને અનુસર્યા પહેલા માથ્થી દાણી હતો [૯:૯]

Matthew 9:10

ઈસુ અને તેના શિષ્યો કોની સાથે જમતા હતા?

ઈસુ અને તેના શિષ્યો દાણી અને પાપી લોકો સાથે જમતા હતા [૯:૧૦]

Matthew 9:12

ઈસુ કોને બોલાવવા આવ્યા હતા?

ઈસુ પાપીઓને પસ્તાવો કરવાને બોલાવવા આવ્યા હતા [૯:૧૩]

Matthew 9:14

ઈસુએ કહ્યું તેના શિષ્યો ઉપવાસ કેમ નથી કરતા?

ઈસુએ કહ્યું તેના શિષ્યો ઉપવાસ નથી કરતા કેમકે હમણાં તેઓ તેમની સાથે હતા [૯:૧૫]

ઈસુએ કહ્યું કે તેના શિષ્યો ઉપવાસ ક્યારે કરશે?

ઈસુએ કહ્યું કે જયારે તેઓ તેમના શિષ્યોની સાથે નહિ હોય ત્યારે તેઓ ઉપવાસ કરશે [૯:૧૫]

Matthew 9:16

Matthew 9:17

Matthew 9:18

Matthew 9:20

લોહીવા વાળી સ્ત્રીએ શું કર્યું અને કેમ?

લોહીવા વાળી સ્ત્રીએ ઈસુના કપડાંને એ વિચારીને અડક્યા કે જો તે ફક્ત ઈસુના કપડાંને અડકશે તો તે સારી થઈ જશે [૯:૨૦-૨૧]

ઈસુએ કહ્યું કે લોહીવા વાળી સ્ત્રી શાનાથી સજી થઈ?

ઈસુએ કહ્યું કે લોહીવા વાળી સ્ત્રીને તેના વિશ્વાસથી સાજી થઈ છે [૯:૨૨]

Matthew 9:23

જયારે ઈસુ યાઈરના ઘરમાં પ્રવેશ્યા ત્યારે લોકો તેની પર કેમ હસ્યા?

લોકોમ ઈસુ પર હાસ્ય કેમકે ઈસુએ કહ્યું હતું કે છોકરી મારી નથી પણ ઊંઘી ગઈ છે [૯:૨૪]

Matthew 9:25

મૃત્યુમાંથી છોકરીને ઉભી કર્યા પછી શું થયું?

આખા પ્રદેશમાં ઈસુએ છોકરીને મૃત્યુમાંથી ઉભી કરી છે તેના સમાચાર ફેલાઈ ગયા [૯:૨૬]

Matthew 9:27

બે અંધ માણસોએ ઈસુને શું બૂમો પાડવાનું ચાલુ રાખ્યું?

"ઓ દાઉદના પુત્ર અમારા પર દયા કર" એ બુમો પાડવાનું બે આંધળાઓએ ચાલુ રાખ્યું [૯:૨૭]

Matthew 9:29

ઈસુએ બે અંધજનોને શા પ્રમાણે સાજા કર્યા?

તેમના વિશ્વાસ પ્રમાણે ઈસુએ તેમને સાજા કર્યા [૯:૨૯]

Matthew 9:32

મૂક માણસને ઈસુએ સાજા કર્યા પછી ફરોશીઓએ તેમના પર શું આરોપ મુક્યો?

ફરોશીઓએ આરોપ મૂક્યો કે ઈસુ અશુધ્ધ આત્માના સરદારની મદદથી અશુધ્ધ આત્મા કાઢે છે [૯:૩૪]

Matthew 9:35

ઈસુને ટોળા પર દયા કેમ આવી?

ઈસુને ટોળા પર દયા આવી કેમકે પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા અને વેરાઈ ગયેલા હતા [૯:૩૬[

Matthew 9:37

ઈસુ શિષ્યોને તાત્કાલિક શું પ્રાર્થના કરવાનું કહે છે?

ઈસુ શિષ્યોને તાત્કાલિક પ્રાર્થના કરવાનું કહે છે કે પોતાની ફસલ કાપવાને માટે ફસલના મજુરો મોકલે [૯:૩૮]