ઈસુએ કહ્યું કે સાજા કોઢીએ યાજક પાસે સાક્ષી તરીકે જવું જોઈએ [૮:૪]
ઈસુએ કહ્યું કે તે જમાદારના ઘરે જઈને તેના ચાકરને સાજો કરશે [૮:૭]
જમાદારે કહ્યું કે ઈસુ તેના ઘરે આવે તેને યોગ્ય તે નથી અને ઇસુ ફક્ત શબ્દ બોલે અને તેનો ચાકર સાજો થશે [૮:૮]
ઈસુએ કહ્યું કે જમાદાર જેવો વિશ્વાસ મેં ઈઝરાયલમાં પણ જોયો નથી [૮:૧૦]
ઈસુએ કહ્યું કે ઘણા પૂર્વથી અને પશ્ચિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં મેજ પર બેશસે [૮:૧૧]
ઈસુએ કહ્યું કે રાજ્યના દીકરાઓને બહારના અંધારામાં નખાશે [૮:૧૨]
જયારે તે પિતરના ઘરે ગયા ત્યારે ઈસુએ પિતરની સાસુને સાજી કરી [૮:૧૪-૧૫]
"તેણે પોતે આપણા મંદવાડ લીધા અને આપણા રોગ ભગાવ્યા" તે ભવિષ્ય વાણી પૂરી થઈ [૮:૧૭]
ઈસુએ કહ્યું કે તેની પાસે નિશ્ચિત ઘર નથી [૮:૨૦]
ઈસુએ તેના શિષ્યને કહ્યું કે તને અનુસરે અને મૂએલાઓને તેમના મુએલાને દાટવા દે [૮:૨૧-૨૨]
સમુદ્રમાં તોફાન શરુ થયું ત્યારે ઈસુ હોડીમાં સૂતા હતા [૮:૨૪]
ઈસુએ કહ્યું કે, "ઓ અલ્પવિશ્વાસીઓ, તમે કેમ ડરો છો?" [૮:૨૬]?
શિષ્યો ઈસુથી આશ્ચર્ય પામ્યા કેમકે પવન અને સમુદ્ર પણ તેની આજ્ઞા માનતું હતું [૮:૨૭]
ઈસુ બે અશુદ્ધ આત્મા વળગેલા બે બિહામણા માણસોને મળ્યા [૮:૨૮]
અશુદ્ધ આત્મા વિચારતા હતા કે ઈસુ તેમને સમય પહેલા દુખ આપવા આવ્યા હતા [૮:૨૯]
જયારે ઈસુએ અશુધ્ધ આત્માઓને બહાર કાઢ્યા ત્યારે તેઓ નીકળીને ભૂંડોના ટોળામાં ગયા અને તે ભૂંડોનું ટોળું સમુદ્રમાં બુમો પાડતું ધસી પડયું [૮:૩૨]
લોકોએ ઈસુને વિનંતી કરી કે તેમનો પ્રદેશ તે છોડીને ચાલ્યો જાય [૮:૩૪]