Matthew 4

Matthew 4:1

ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય માટે તેને અરણ્યમાં કોણ દોરી લઈ ગયું?

ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય માટે તેને અરણ્યમાં પવિત્ર આત્મા દોરી લઈ ગયા [૪:૨]

અરણ્યમાં ઈસુએ કેટલા દિવસ ઉપવાસ કર્યો?

અરણ્યમાં ઈસુએ ચાળીસ રાત દિવસ ઉપવાસ કર્યો [૪:૨]

ઈસુને શેતાનથી પહેલું પરીક્ષણ શું થયું?

શેતાને પથ્થરમાંથી રોટલી બનાવવાનું પરીક્ષણ ઈસુનું કર્યું [૪:૩]

પ્રથમ પરીક્ષણનો ઇસુ શું જવાબ આપે છે?

ઈસુએ કહ્યું કે માણસ એકલો રોટલીથી નથી જીવતો, પણ દરેક વચન જે ઈશ્વરના મોમાંથી નીકળે છે તેનાથી જીવે છે [૪:૪]

Matthew 4:5

ઈસુને શેતાનથી બીજું કયું પરીક્ષણ થયું?

શેતાને ઈસુને પોતાની જાતને ભક્તિસ્થાન પરથી નીચે પાડી નાંખવાનું પરીક્ષણ કર્યું?

Matthew 4:7

બીજા પરીક્ષણનો ઇસુ શું જવાબ આપે છે?

ઈસુએ કહ્યું કે તારે તારા પ્રભુ ઈશ્વરનું પરીક્ષણ ના કરવું [૪:૭]

ઈસુને શેતાન દ્વારા ત્રીજું કયું પરીક્ષણ થયું?

જગતના સર્વ રાજ્યના બદલામાં ઈસુ શેતાનને ભજે એ તેનું પરીક્ષણ હતું [૪:૮-૯]

Matthew 4:10

ત્રીજા પરીક્ષણમાં ઈસુ શું જવાબ આપે છે?

ઈસુએ કહ્યું તારે તારા ઈશ્વર એકલાની જ સેવા કરવી [૪:૧૦]

Matthew 4:12

Matthew 4:14

ઈસુનું ગલીલમાં કફરનાહુમ તરફ જવું શું પૂરું કરે છે?

યશાયાએ કરેલી ભવિષ્ય વાણી પૂરી થઇ કે ગલીલમાં લોકો મોટો પ્રકાશ જોશે [૪:૧૫-૧૬]

Matthew 4:17

પછી ઈસુએ શું પ્રચાર કરવાની શરૂઆત કરી?

ઈસુએ પ્રચાર કર્યો કે "પસ્તાવો કરો કેમકે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે" [૪:૧૭]

Matthew 4:18

ઈસુએ કહ્યું તે પિતર અને આન્દ્રિયાને શું બનાવશે?

ઈસુએ કહ્યું તે પિતર અને આન્દ્રિયાને માણસોના પકડનારા કરશે [૪:૧૯]

Matthew 4:21

પિતર, આન્દ્રિયા, યાકૂબ, અને યોહાન કેવીરીતે તેમનું ગુજરાન ચલાવતા [૪:૧૮,૨૧]

પિતર, આન્દ્રિયા, યાકૂબ, અને યોહાન માછીમાર હતા [૪:૧૮-૨૧]

Matthew 4:23

એ સમયે, ઈસુ બોધ આપવા ક્યાં ગયા હતા?

ઈસુએ ગાલીલીના સભા સ્થાનમાં બોધ આપતા હતા [૪:૨૩]

કેવા લોકોને ઈસુ પાસે લાવામાં આવતા અને ઈસુ તેમની સાથે શું કરતા હતા?

બિમારોને અને અશુદ્ધ આત્માથી ગ્રસિત લોકોને ઇસુ પાસે લાવવામાં આવતા અને ઈસુ તેમને સાજા કરતા [૪:૨૪]

તે સમયે કેટલા લોકો ઈસુની પાછળ ગયા?

એ સમયે લોકોના ટોળે ટોળા ઈસુની પાછળ ગયા [૪:૨૫]